અંતરનાં ઓજસ

4 12 2008

vivekanand

અંતર નું અત્તર

 

બાહ્ય દેખાવ, ટાપટીપ અને ચોખાલીયત વિઘામાં આજ નું યૌવન પોતાનું કિંમતી યૌવન ધન વેડફે છે ત્યારે પ્રશ્ર્ન થાય છે કે યોવનધન ને અંતર નું અત્તર કોણ સુંઘાડશે ?

અંતરમન માં સદાય જાગતો રહે છે આતમરસ એ આતમરામ સાથે કયારે મંળાપ કરશે આજનું આ યૌવન ધન ? સ્વામી વિવાંકાનંદ નું જીવન ટુંકુ હતુ પણ હિંમત ધૈર્ય અને જાગૃત મન થી તેમણે જિંદગી ને ટુંકા ગાળામાં શ્રેષ્ઠ રીતે દીપાવી હતી. આ દીપક ને પ્રજવલિત રાખતો હતો તેમના અંતરનો આતમરામ……

આપણા સૌમાં વસે છે. એ આતમરામ. આપણા થકી થતા દુષ્કૃષ્યને વખતે આપણેને ટકોરે છે. આપણા થકી કરાતા સુસ્કૃત વખતે ટાઢી શીતળતા અર્પે છે એ આતમરામ… આ આતમરામ ની નિષ્ઠામાં કયાંય શંકા ને કારણ નથી એ જયારે પણ જે પણ કહે છે. તે નિ:શંક શ્રંષ્ઠ હોય જ છે, ફક્ત જરુર છે એક વખત એ અંતર ના અત્તર ની સોઢમ પામવાની અને પામીને મહેંકવાની….પછી એવા કંઈ કેટલાય વિવેકાનંદો ભારતની ધરતી પર જન્મી જશે.

-          વિજય શાહ

 


Actions

Information

3 responses

4 12 2008
Girish Desai

My heartiest Congratulations for such a good idea
I wish you all the success in this new venture.

5 12 2008
neetakotecha

khub saras..ahiya badhi sari vato vachva malshe..ane pustako jova nahi pade….thanksssss vijay bhai..

5 12 2008
Suresh Jani

સાવ સાચી વાત.
ભારતનું એ કમભાગ્ય છે કે, 150 વરસ પહેલાં કામ કરી ગયેલ દેશના આ મહાન સપુતના સંદેશા ભુલાઈ ગયા છે અને સામૈયાઓ અને યજ્ઞો પુરબહારમાં , અમેરીકામાં પણ યોજાતા રહે છે
આ રવીવારે ડલાસ હીન્દુ મંદીરમાં વીશ્વ શાંતી માટે ભવ્ય યજ્ઞ યોજવામાં આવ્યો છે. આ નાણાં શીક્ષણ માટે ખર્ચાય તો?

Leave a comment